![Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/197478-surat-breaking-news-196380887763746448268-864628335075395019565-614893249409836.jpg)
Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું
- GujaratOthers
- June 15, 2024
- No Comment
- 17
![Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/suicide-3.jpg)
સુરતમાં ફરીએકવાર સામુહિક આપઘાતની ઘટના બની છે. જહાગીરપુરામાં ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે. આ અગાઉ ઓક્ટોબર 2023 માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં એકજ પરિવારના ૭ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો.
આજે જહાંગીરપુરામાં વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ પરિવારના 4 લોકોએ સામુહિક આપઘાત કર્યો હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. રાજન રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જોકે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..