Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

Surat Breaking News : સુરતમાં સામુહિક આપઘાતની ઘટના બની, જહાગીરપુરામાં પરિવારના 4 સભ્યોએ જીવન ટૂંકાવ્યું

સુરતમાં ફરીએકવાર સામુહિક આપઘાતની ઘટના બની છે. જહાગીરપુરામાં ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે. આ અગાઉ ઓક્ટોબર 2023 માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં એકજ પરિવારના ૭ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો.

આજે જહાંગીરપુરામાં વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક જ પરિવારના 4 લોકોએ સામુહિક આપઘાત કર્યો હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. રાજન રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જોકે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *