Rajkot : મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત, જુઓ Video

Rajkot : મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત, જુઓ Video

બેવડી ઋતુના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે રાજકોટમાં પણ મચ્છરજન્ય રોગચાળો ફેલાયો છે. રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યુથી મોત થયુ છે. મવડીના પંચશીલ નગરની મહિલાનું ડેન્ગ્યુથી મોત નિપજ્યુ છે. રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળામાં વધારો થયો છે. તંત્ર રોગચાળાને કાબૂમાં લેવા માટે પગલા લે તેવી સ્થાનિકોની માગ છે.

નવરાત્રીમાં આરોગ્ય વિભાગની ટીમ રહેશે ખડેપગે

બીજી તરફ નવરાત્રિને લઇ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે પણ મહત્ત્વનો નિર્ણય લીધો છે. પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલની સાથે મેડિકલ સ્ટોલ પણ રખાશે.ખેલૈયાઓને સ્વાસ્થ્યની તકલીફ પડે તો અપાશે તાત્કાલિક સારવાર આપવામાં આવશે. મેડિકલની ટીમ નવરાત્રિ દરમિયાન ખડેપગે રહેશે. તબીબોની ટીમ અને એમ્બ્યુલન્સ તૈનાત રખવામાં આવી છે. મોટા શહેરો અને નગરપાલિકા વિસ્તારમાં ટીમ તૈનાત રખાશે. હ્રદયરોગ, ગભરામણ, ડી-હાઇડ્રેશન, ઉલટી, ચક્કરની સારવાર અપાશે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *