21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :   સુરતમાં કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર

21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : સુરતમાં કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર

21 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર :   સુરતમાં કીમ રેલવે સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવાનું ષડયંત્ર

જમ્મુ કાશ્મીરના બડગામમાં BSF જવાનોને લઈ જતી બસ ખીણમાં પડી, 4 જવાનોના મોત થયા છે. 30થી વધુ ઘાયલ થયા છે. ચૂંટણીની ફરજ માટે જવાનો જતા હતા.   વડાપ્રધાન મોદી આજથી અમેરિકાની ત્રિદિવસીય ઐતિહાસિક મુલાકાતે છે. પ્રથમ દિવસે ક્વાડ સમિટમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષિય મંત્રણા કરશે.  તિરૂપતિ લાડુ વિવાદમાં રાજનીતિ થતી હોવાનું પૂર્વ CM જગનમોહન રેડ્ડીનું નિવેદન. પ્રસાદમાં ભેળસેળ મુદ્દે ચંદ્રબાબુએ આપ્યા તપાસના આદેશ. હરણી લેક દુર્ઘટનામાં પૂર્વ મનપા કમિશનર વિનોદ રાવને ઝટકો મળ્યો. સુપ્રીમ કોર્ટે વિનોદ રાવની રાહત માગતી અરજી ફગાવી. ગુજરાત વિધાનસભામાં ગૂંજશે વટવાના EWS આવાસનો મુદ્દો. ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું, રાજ્ય સરકારે ગૃહમાં આપવો પડશે જવાબ.

Related post

લીલા પેલેસના ₹5000 કરોડના IPO માટે જમા કરાવ્યો ડ્રાફ્ટ, હોટેલ ઈન્ડસ્ટ્રીઝમાં આ રેકોર્ડ તૂટી જશે

લીલા પેલેસના ₹5000 કરોડના IPO માટે જમા કરાવ્યો ડ્રાફ્ટ,…

Leela Palaces, Hotels & Resorts IPO : શ્લોસ બેંગ્લોરે લક્ઝરી હોટેલ ચેઈન લીલા પેલેસેસ, હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સના રૂપિયા 5,000 કરોડના IPO…
Mental Health Yoga : યાદશક્તિ વધારવા યોગના આ ચાર આસનો કરો, નિયમિત અભ્યાસ કરવાથી મગજ બનશે તેજ

Mental Health Yoga : યાદશક્તિ વધારવા યોગના આ ચાર…

માનસિક શાંતિ અને તેજ મન માટે તમે તમારા જીવનમાં યોગનો સમાવેશ કરી શકો છો. ઘણીવાર બાળકોને ભણવાનું મન થતું નથી. એકાગ્રતાના…
ડુપ્લિકેટ ચાર્જરથી તમારો ફોન થઈ શકે છે બ્લાસ્ટ ! આ સરકારી એપ કરશે અસલી અને નકલી ચાર્જરની ઓળખ

ડુપ્લિકેટ ચાર્જરથી તમારો ફોન થઈ શકે છે બ્લાસ્ટ !…

તમારો સ્માર્ટફોન ચાર્જરના કારણે બ્લાસ્ટ થઈ શકે છે. ભૂતકાળમાં પણ ખોટા ચાર્જરના ઉપયોગથી ફોનની બેટરીમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *