દેશમાં ટ્રેનોના અકસ્માત…દુર્ઘટના કે ષડયંત્ર ? ભારતની લાઈફલાઈન પર કોની નજર ?

દેશમાં ટ્રેનોના અકસ્માત…દુર્ઘટના કે ષડયંત્ર ? ભારતની લાઈફલાઈન પર કોની નજર ?

દેશમાં ટ્રેનોના અકસ્માત…દુર્ઘટના કે ષડયંત્ર ? ભારતની લાઈફલાઈન પર કોની નજર ?

ભારતીય રેલવે કરોડો ભારતીયોની લાઈફલાઈન છે. દરરોજ કરોડો લોકો અલગ-અલગ ટ્રેનોમાં મુસાફરી કરે છે. અન્યની સરખામણીમાં ટ્રેનમાં મુસાફરી કરવી એ ખૂબ જ સુરક્ષિત મુસાફરી માનવામાં આવે છે. પરંતુ ભારતની લાઈફલાઈન હવે કોઈની નજર લાગી ગઈ છે. કારણ કે વારંવાર ટ્રેનોને નિશાન બનાવવામાં આવી રહી છે.

Related post

રોલ્સ રોયસ કે મર્સિડીઝ નહીં, આ છે બાદશાહની ફેવરિટ કાર, માઈલેજમાં સારી સારી કારોને આપે છે ટક્કર

રોલ્સ રોયસ કે મર્સિડીઝ નહીં, આ છે બાદશાહની ફેવરિટ…

રેપર અને સિંગર બાદશાહે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેની ફેવરિટ કાર કઈ છે. તેણે જે કારનું નામ આપ્યું છે…
સ્ટ્રેસ પણ બની શકે છે ડાયાબિટીસનું કારણ,જાણો કેવી રીતે રહેવું માનસિક તણાવથી દુર

સ્ટ્રેસ પણ બની શકે છે ડાયાબિટીસનું કારણ,જાણો કેવી રીતે…

આજના તણાવપૂર્ણ વાતાવરણમાં ઘણા લોકોને માનસિક તણાવની સમસ્યા રહે છે. કોઈને બાળકોના ભણતરનું સ્ટ્રેસ છે, કોઈને નોકરીનું તો કોઈને બીમારી છે.…
એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો પાર કરીને દોઢ મહિને પહોંચતી હતી લંડન

એક સમયે કોલકાતા-લંડન વચ્ચે દોડતી હતી બસ, 11 દેશો…

એક સમય હતો જ્યારે ભારતથી લંડન સુધી બસ સેવા હતી. જો કે આજે તમને આ જાણીને નવાઈ લાગશે. પરંતુ એ વાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *