વિમાન દુર્ધટનામાં પણ મુસાફરો બચાવી શકશે પોતાનો જીવ, એન્જિનિયરે વિકસાવી નવી ટેક્નોલોજી

વિમાન દુર્ધટનામાં પણ મુસાફરો બચાવી શકશે પોતાનો જીવ, એન્જિનિયરે વિકસાવી નવી ટેક્નોલોજી

વિમાન દુર્ધટનામાં પણ મુસાફરો બચાવી શકશે પોતાનો જીવ, એન્જિનિયરે વિકસાવી નવી ટેક્નોલોજી

વિમાન ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન સૌથી વધુ અસુરક્ષિત હોય છે, કારણ કે તે સમયે તે જમીનથી એકદમ નજીક હોય છે અને તેની સ્પીડ પણ ઓછી હોય છે. તેથી તેને નિયંત્રિત કરવું સૌથી મુશ્કેલ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાન દુર્ઘનાની ઘટનાઓ વધી છે. વિમાનમાં મુસાફરી કરતા મોટાભાગના પ્રવાસીઓને પણ આવી દુર્ઘટના સર્જાવાનો સૌથી મોટો ડર રહેતો હોય છે. ત્યારે એક એન્જિનિયરે એક એવી ટેક્નોલાજી વિકસાવી છે, જે વિમાન દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકે છે.

Related post

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં ફરી 370 લાદવા NC-કોંગ્રેસ અમારી સાથે

પાકિસ્તાને ફરી ઓક્યુ ઝેર, રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું-કાશ્મીરમાં…

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે, મોદી સરકાર સામે ઝેર ઓક્યું છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર મોટું નિવેદન આપ્યું છે.…
પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં બ્લાસ્ટ ? જાણો લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ પાછળની હકીકત

પેજર શું છે ? કેવી રીતે થાય છે તેમાં…

18 સપ્ટેમ્બરના રોજ લેબનોન અને સીરિયાના કેટલાક સરહદી વિસ્તારોમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. અચાનક શેરીઓ, બજારો અને ઘરોમાં લોકોના ખિસ્સા અને હાથમાં…
‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ શેરની કિંમતમાં 20 ટકાનો ઘટાડો, જુઓ તસવીરો

‘અબ તેરા કયા હોગા Vodafone Idea’ સુપ્રિમ કોર્ટના નિર્ણય…

ટેલિકોમ કંપની વડાફોન આઈડીયાને આજે મોટો ફટકો પડ્યો છે. સુપ્રિમ કોર્ટએ આજે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ટેલિકોમ કંપની દ્વારા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *