ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તગતના નર્મદા એપાર્ટમેન્ટ અને અન્ય 500 જર્જરીત મકાન જોખમી હોવાથી પાણી,ગટર અને વીજળી કનેકશન કાપી મકાન ખાલી કરાવવા પગલા ભરવામાં આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો હતો.

500 પરિવારો માટે રી ડેવલોપમેન્ટ યોજના લાગુ કરવા સ્થાનિકોએ માંગ કરી છે પરંતુ આ બાબતે હાઉસિંગ બોર્ડ અને સરકારે સ્પષ્ટ સ્વીકૃતિ આપી નથી ત્યારે સ્થાનિકો બેઘટ બનવાનો ભય વ્યક્ત કરી રહ્યા છે.

સમસ્યાનો હલ કાઢવા નગરપાલિકા, હાઉસિંગ બોર્ડ અને સ્થાનિકો વચ્ચે બેઠક યોજાઈ હતી જોકે તેમાં હાઉસિંગ બોર્ડ મકાન ખાલી કરાવવા મક્કમ જણાયું હતું.500 પરિવારો માટે સ્થાનિક અગ્રણીઓ આગળ આવ્યા હતા. સ્થાનિક અગ્રણી અને નગર સેવક રાજશેખર દેશ્ન્નવરએ  હાઉસિંગ બોર્ડ નમતું જોખવા તૈયાર ન હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મકાનનો હિસ્સો ધરાસાઈ થવાના કારણે ગત વર્ષે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *