Surat-Ahmedabad થી Palitana જવું સહેલું છે, આ ટ્રેન સવારે 6 વાગ્યે પાલિતાણા પહોંચાડે છે
- GujaratOthers
- June 20, 2024
- No Comment
- 8
Surat to Palitana : ટ્રેન નંબર 22935 બાંદ્રાથી 16:45 વાગ્યે રાત્રે ઉપડે છે અને પાલિતાણા બીજે દિવસે 06:00 કલાકે સવારે પહોચાડે છે. આ ટ્રેન વાપી 19:04 વાગ્યે પહોંચાડે છે અને સુરત 20:23 કલાકે પહોંચે છે.
Ahmedabad to Palitana : અમદાવાદથી જતા લોકોએ એ નોંધ લેવી કે આ ટ્રેન 00:25 કલાકે અમદાવાદ સ્ટેશન પર પહોંચે છે. સુરતથી પાલિતાણા અંદાજે 534 જેટલું અંતર કાપે છે. આ ટ્રેન સુરતથી પાલિતાણા પહોંચતા સાડા 9 કલાક લે છે.
Vapi to Palitana : આ ટ્રેન બાંદ્રા,બોરિવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, જોરાવરનગર, બોટાદ, ઢોલા, સોનગઢ, સિહોર ગુજરાત, અને છેલ્લુ સ્ટેશન પાલિતાણા આવે છે. એમ કુલ 12 જેટલા સ્ટેશન પર સ્ટોપ કરે છે.
vadodara to palitana : આ ટ્રેનમાં જનરલ કોચ, SL, 3A, 2A જેવા કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનમાં સુરતથી સ્લીપર કોચની ટિકિટ 350 અને 3A ની 915 તેમજ 2A ની 1280 ટિકિટ છે.
(આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)