પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ

પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે મંગળવારે આમ્ર મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે નિર્જળા એકાદશીના દિવસે આમ્ર મનોરથની ઉજવણી કરતા ભગવાન શામળિયાને કેરી ધરાવવામાં આવી હતી. અગિયારસને લઈ આજે મોટી સંખ્યામાં શામળાજીમાં ભક્તોની ભીડ દર્શન કરવા માટે આવતી હોય છે.

ભગવાન શામળિયાના સન્મુખ અલગ અલગ જાતની કેરીને ધરાવવામાં આવી હતી આમ ભગવાનનો મનોરથ ઉજવાયો હતો. ભક્તો મંગળવારે મોટી સંખ્યામાં શામળાળિયા ભગવાનના દર્શને આવ્યા હતા અને તેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ છે? હવે કોલંબોમાં વાગશે તેનો ડંકો

અંબાણી-અદાણી અને TATA ને મદદ કરનાર સૌરભ સક્સેના કોણ…

ભારતીયો વિશ્વના વિવિધ ભાગોમાં વેવ બનાવી રહ્યા છે. કોઈ રમતમાં નામ કમાઈ રહ્યું છે, તો કોઈ ધંધામાં. જેના કારણે તેને અલગ-અલગ…
ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ : આ રાશિના જાતકો વેપારમાં થશે ફાયદો,…

જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત…
IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી તબાહી, ભારતીય ચેમ્પિયન્સ સામે કર્યું મોટું કારનામું

IND vs PAK: સંન્યાસ લઈ ચૂકેલા પાકિસ્તાની ખેલાડીઓએ મચાવી…

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024 હાલમાં ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. આ લીગમાં 6 દેશોના દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે જેમણે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *