![4 જૂલાઇના પંચાંગ :આજે જેઠ વદ ચૌદસ, 4 જૂલાઇ ગુરૂવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/07/200986-4-834187615557911055246-766069036229514991-854306947-601853923-999304.jpg)
4 જૂલાઇના પંચાંગ :આજે જેઠ વદ ચૌદસ, 4 જૂલાઇ ગુરૂવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
- GujaratOthers
- July 4, 2024
- No Comment
- 3
![4 જૂલાઇના પંચાંગ :આજે જેઠ વદ ચૌદસ, 4 જૂલાઇ ગુરૂવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/panchang-2.jpg)
સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 3 જૂલાઇ 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.
આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.
તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ
તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080 જેઠ વદ ચૌદસ 04:57 એ એમ, જુલાઇ 05 સુધી
વાર:-ગુરૂવાર
યોગ:-ગંડ 07:00 એ એમ સુધી
નક્ષત્ર:વૃદ્ધિ 05:14 એ એમ, જુલાઇ 05 સુધી
કરણ:-વિષ્ટિ 05:23 પી એમ સુધી
સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય
સૂર્યોદય:- 06:00 AM
સૂર્યાસ્ત:- 07:13 PM
આજની રાશી
વૃષભ 03:58 પી એમ સુધી
અભિજીત મુહૂર્ત
12:17 પી એમ થી 01:11 પી એમ
રાહુ કાળ
02:25 પી એમ થી 04:07 પી એમ. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.