16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે

16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે

16 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે ગુજરાતને 8000 કરોડ રૂપિયાની ભેટ આપશે

PM મોદી આજે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે. GMDCમાં તેઓ સભા સંબોધશે, તો મોટેરાથી મહાત્મા મંદિર મેટ્રો રૂટનો પ્રારંભ કરાવશે. બે દિવસ બાદ દિલ્લીના CM પદેથી કેજરીવાલ રાજીનામું આપશે. કહ્યું દિલ્લીની જનતા નક્કી કરે હું ઈમાનદાર કે ગુનેગાર. નવા CMને લઇને સસ્પેન્સ યથાવત છે. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે  સોમ અને મંગળવારે નાગરિકોની રજૂઆત સાંભળે.  વલસાડના વાપીમાં હાર્ટ એટેકથી 32 વર્ષિય મહિલાનું મોત થયુ છે. પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન હ્રદયરોગનો હુમલો આવ્યો હતો.  રાજ્યમાં 18 સપ્ટેમ્બરથી વરસાદના નવા રાઉન્ડની અંબાલાલ પટેલે કરી આગાહી કરી છે. તેમણે કહ્યું કે 10થી 13 ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની શક્યતા છે.

Related post

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે મળશે આટલા રૂપિયા

સહારામાં રોકાણ કરનારાઓને મોટી રાહત, હવે 10 હજારની બદલે…

સહારા ગ્રુપ સહકારી મંડળીઓના નાના થાપણદારોને સરકારે મોટી રાહત આપી છે. સરકારે હવે આ રોકાણકારોને આપવામાં આવેલી રકમમાં વધારો કર્યો છે.…
Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર, ગવર્મેન્ટ 7% ભાગ ઘટાડશે, DIPAMની મળી મંજૂરી

Stake Reduce: આ સરકારી કંપનીના રોકાણકારો માટે મોટા સમાચાર,…

આ કંપની સંબંધિત મોટા સમાચાર બુધવારે અને 18 સપ્ટેમ્બરના રોજ આવ્યા છે. કંપનીને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)…
પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા સંભળાવી

પોક્સોના કેસમાં ગુનો બન્યાના 3 વર્ષમાં જ કોર્ટે આરોપીને…

અમદાવાદની ભોગ બનનાર પીડિતા અને આરોપી જયેન્દ્ર પરમાર ઈન્સ્ટાગ્રામ પરથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. સગીરા અને આરોપી બંને દિવ્યાંગ (સાંભળી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *