સુરતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગૃહ પ્રધાનની શિક્ષકોને સલાહ… બાળકોને ગુસ્સાના બદલે પ્રેમથી શિક્ષણ આપવું જોઈએ : હર્ષ સંઘવી

સુરતમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન ગૃહ પ્રધાનની શિક્ષકોને સલાહ… બાળકોને ગુસ્સાના બદલે પ્રેમથી શિક્ષણ આપવું જોઈએ : હર્ષ સંઘવી

સુરત : શાળા પ્રવેશોત્સવ દરમિયાન હર્ષ સંઘવીએ સુરતની શાળાની મુલાકાત લીધી  હતી. વરાછાની બ.ક ઠાકોર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને બાળકોના શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

બાળકોને ગુસ્સાના બદલે પ્રેમથી શિક્ષણ આપવું જોઈએ તેવી ગૃહ પ્રધાને શિક્ષકોને સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે દરેક શિક્ષક પાસે અલગ અલગ સ્કીલ હોય છે.એકબીજા શિક્ષકો પાસેથી શિક્ષકોએ શીખ લેવી જોઈએ. બાળકોને સારૂ શિક્ષણ મળી રહે તે માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગૃહ પ્રધાને શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો : સુરતમાં પોલીસે કર્યું એવું કામ કે લોકો બોલી ઉઠ્યા સલામ બોસ… શું છે સમગ્ર મામલો? જાણો વીડિયો દ્વારા

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *