વિમાન દુર્ધટનામાં પણ મુસાફરો બચાવી શકશે પોતાનો જીવ, એન્જિનિયરે વિકસાવી નવી ટેક્નોલોજી
- GujaratOthers
- August 21, 2024
- No Comment
- 10
વિમાન ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન સૌથી વધુ અસુરક્ષિત હોય છે, કારણ કે તે સમયે તે જમીનથી એકદમ નજીક હોય છે અને તેની સ્પીડ પણ ઓછી હોય છે. તેથી તેને નિયંત્રિત કરવું સૌથી મુશ્કેલ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિમાન દુર્ઘનાની ઘટનાઓ વધી છે. વિમાનમાં મુસાફરી કરતા મોટાભાગના પ્રવાસીઓને પણ આવી દુર્ઘટના સર્જાવાનો સૌથી મોટો ડર રહેતો હોય છે. ત્યારે એક એન્જિનિયરે એક એવી ટેક્નોલાજી વિકસાવી છે, જે વિમાન દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકે છે.