પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ

પ્રસિદ્ધ શામળાજી મંદિરે આમ્ર મનોરથની ઉજવણી કરાઈ, જુઓ

પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ખાતે મંગળવારે આમ્ર મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે નિર્જળા એકાદશીના દિવસે આમ્ર મનોરથની ઉજવણી કરતા ભગવાન શામળિયાને કેરી ધરાવવામાં આવી હતી. અગિયારસને લઈ આજે મોટી સંખ્યામાં શામળાજીમાં ભક્તોની ભીડ દર્શન કરવા માટે આવતી હોય છે.

ભગવાન શામળિયાના સન્મુખ અલગ અલગ જાતની કેરીને ધરાવવામાં આવી હતી આમ ભગવાનનો મનોરથ ઉજવાયો હતો. ભક્તો મંગળવારે મોટી સંખ્યામાં શામળાળિયા ભગવાનના દર્શને આવ્યા હતા અને તેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

 

આ પણ વાંચો:  પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા વીડિયો  : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર! ધારાસભ્યની નવું બિલ્ડીંગ બનાવવા સરકારને રજુઆત

નર્મદા વીડિયો : એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો…

નર્મદા જિલ્લાના એકતાનગરમાં ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં છે. છેલ્લા બે વર્ષથી આ શાળા નર્મદા નિગમના બિલ્ડીંગમાં ચાલે…
Rain Report :  છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી, સૌથી વધુ દાંતામાં 8 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain Report : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં…

ગુજરાતભરમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 141 તાલુકામાં…
Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય છે આ લક્ષણો,જુઓ તસવીરો

Health News : વિટામિન ડીની ઉણપ હોય તો દેખાય…

વર્તમાન સમયમાં કેટલાક લોકોને આહાર લીધા પછી અને પૂરી ઊંઘ લીધા પછી પણ થાક લાગતો હોય છે. વિટામિન ડીની ઉણપથી પણ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *