પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના કહેરે, રોગચાળો ફેલાવાને લઈ આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, જુઓ

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાના કહેરે, રોગચાળો ફેલાવાને લઈ આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, જુઓ

પાલનપુરના કોટ વિસ્તારમાં કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે. કોલેરાનો રોગચાળો ફેલાવાને લઈ સ્થાનિકોમાં ચિંતાની લહેર વર્તાઈ રહી છે. જોકે આ દરમિયાન હવે આરોગ્ય તંત્રએ નવો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, કોલેરા એ પાણીથી નહીં પરંતુ ખોરાકને લઈને થયો છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ ખુલાસો સામે આવ્યો છે.

આરોગ્ય વિભાગે પાણીના અલગ અલગ સેમ્પલ મેળવ્યા હતા. આ સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. કોલેરાના કહેરના કારણે અત્યાર સુધીમાં 300 લોકો તેની અસર સર્જાઈ હતી, જ્યારે ચાર લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *