તો લાહોર ભારતમાં હોત…રેડક્લિફને એવી કઈ મજબૂરી હતી કે લાહોર પાકિસ્તાનને આપવું પડ્યું ?
- GujaratOthers
- August 29, 2024
- No Comment
- 7
રેડક્લિફ લાઈન એ ભારત અને પાકિસ્તાનના ભાગલા માટે દોરેલી રેખા છે. 1947માં આઝાદી પછી 17 ઓગસ્ટના રોજ રેડક્લિફ લાઇન દોરવામાં આવી હતી, ત્યારબાદ એક નવા દેશ, પાકિસ્તાનનો જન્મ થયો હતો, જે ભારતથી અલગ થયો હતો. ભારતને બે ભાગમાં વહેંચવાનું કામ બ્રિટિશ વકીલ સર રેડક્લિફે કર્યું હતું.