આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ
- GujaratOthers
- June 5, 2024
- No Comment
- 17
ભારતના રાજા અને મહારાજાઓની અનેક કહાનીઓ છે, જે કહાનીઓને દશકાઓ અને સદીઓ બાદ પણ ખૂબ જ ચર્ચામાં રહી છે. ભારતના રાજાઓના શૌર્ય અને વીરતાની ખૂબ ચર્ચાઓ થવા સાથે રાજાઓના નિર્ણયથી લઈને શોખ સુધીની ચર્ચાઓ પણ દાયકાઓ અને સદીઓ બાદ થતી રહી છે. ભારતના રાજા મહારાજાઓ જ નહીં પરંતુ રાણી મહારાણી સાથે જોડાયેલી વાતો પણ કહાની સ્વરુપ ખૂબ ચર્ચામાં રહે છે.