અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?

અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?

અંગ્રેજો માટે પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડેલા એ 74,000 ભારતીય સૈનિકોનું શું થયું ? તેમના વિશે તમે શું જાણો છો ?

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ભારતીય સૈનિકોએ બ્રિટિશ સામ્રાજ્ય વતી યુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ, પ્રથમ વિશ્વ યુદ્ધની કહાની હજુ સુધી ક્યારેય ભારતીય દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવી નથી. 1914 થી 1918 સુધી ભારતના 11 લાખ સૈનિકો વિદેશમાં લડવા ગયા હતા. તેમાંથી 74,000 ક્યારેય પાછા ફર્યા નહીં. તેમને ફ્રાન્સ, ગ્રીસ, ઉત્તર આફ્રિકા, પેલેસ્ટાઈન અને મેસોપોટેમિયામાં જ દફનાવવામાં આવ્યા હતા.

Related post

IND vs BAN: ચેન્નાઈમાં બુમરાહની બોલિંગનો તોફાન, બાંગ્લાદેશનો પ્રથમ દાવ સસ્તામાં ખતમ

IND vs BAN: ચેન્નાઈમાં બુમરાહની બોલિંગનો તોફાન, બાંગ્લાદેશનો પ્રથમ…

ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં પોતાની પકડ મજબૂત કરી લીધી છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ…
ગ્રીસમાં પ્રોપટી ખરીદવા ભારતીયો કેમ કરી રહ્યા છે પડાપડી ? કારણ જાણી ચોંકી જશો તમે

ગ્રીસમાં પ્રોપટી ખરીદવા ભારતીયો કેમ કરી રહ્યા છે પડાપડી…

ઘણા ભારતીયો સમગ્ર વિશ્વમાં વસે છે. પછી તે ઈંગ્લેન્ડ હોય, અમેરિકા હોય, UAE હોય કે દુનિયાનો કોઈ પણ દેશ હોય. તમને…
Surat : સુડા ટીપી 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા સ્થાનિકોમાં આક્રોશ, જુઓ Video

Surat : સુડા ટીપી 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની…

સુરતમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટને લઈને સીમાડાના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા છે. સણીયા હેમાદ, કોસમાડા અને છેડછા ગામના રહીશોએ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટીંગની સામે વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *