રાજકોટ વીડિયો : RMCના જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ, આંગણવાડીમાં 700 જેટલા બાળકો કુપોષિત

રાજકોટ વીડિયો : RMCના જનરલ બોર્ડની મીટિંગ યોજાઈ, આંગણવાડીમાં 700 જેટલા બાળકો કુપોષિત

આમ તો મહાનગર પાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ નેતા સવાલ ઉઠવાતા હોય છે.પરંતુ રાજકોટ મનપાની જનરલ બોર્ડની મીટિંગમાં ભાજપના જ કોર્પોરેટરોએ સવાલો કર્યા હતા. આંગણવાડીની ખરાબ સ્થિતિને લઈને ભાજપ કોર્પોરેટરોએ પણ અનેક સવાલ કર્યા હતા.જેમાં આંગણવાડીમાં સાફ સફાઈ અને પીવાનું સ્વચ્છ પાણી ન મળવાને લઇને ચર્ચા થઈ હતી. જેમાં હાલ રાજકોટની આંગણવાડીમાં 700 જેટલા કુપોષિત બાળકો હોવાનું સામે આવ્યું છે. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આંગણવાડીની સ્થિતિ સુધરશે તેવો દાવો કર્યો હતો. તો તમામ 19 દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.

તો બીજી તરફ વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીનો આક્ષેપ છે કે તેમને પ્રશ્ન પૂછવા માટે સમય આપવામાં ન આવ્યો.આંગણવાડીના એક પ્રશ્નમાં જ બોર્ડની મીટિંગ પુરી કરી દેવાઈ.તો શાસક પક્ષ પાસે આંગણવાડીના પ્રશ્નને લઈને કોઈ જવાબ ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *