નર્મદા : સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ; કહ્યું – ભાજપના નેતાઓનું AAPને સમર્થન ગંભીર બાબત! જુઓ વિડીયો

નર્મદા : સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ; કહ્યું – ભાજપના નેતાઓનું AAPને સમર્થન ગંભીર બાબત! જુઓ વિડીયો

નર્મદા : ગુજરાતના ફાયરબ્રાન્ડ આદિવાસી નેતા મનસુખ વસાવા ફરીએકવાર નિવેદનને લઇ ચર્ચામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીઓને ધમકાવી ફાયરિંગ કરવાના મામલામાં ચૈતર વસાવાના સમર્થકોએ આપેલા બંધન એલાનને સફળ બનાવવામાં ભાજપાના નેતાઓએજ ભૂમિકા ભજવી હોવાનો સાંસદે આક્ષેપ કર્યો છે.

મનસુખ વસાવાએ કહ્યું હતું કે પક્ષને મજબૂત કરવા નાના કાર્યકરો સંઘર્શ કરે છે તો સામે મોટા નેતાઓ પક્ષ વિરોધી લોકોને સમર્થન કરે છે. ઉલ્લેખનીય છે કે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ડેડીયાપાડા બંધન સમર્થનમાં દુકાનો બંધ ન રાખવા વેપારીઓને વિનંતી કરી હતી. જોકે ડેડીયાપાડા સજ્જડ બંધ રહ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ એલર્ટ હતી.

Input Credit : Vishal Pathak, Narmada

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *