દિવાળીની ખરીદી કરવા બજારમાં નીકળ્યા ગૃહ રાજ્યમંત્રી, દીવડાની ખરીદી કરી કહી આ વાત, જુઓ વીડિયો

દિવાળીની ખરીદી કરવા બજારમાં નીકળ્યા ગૃહ રાજ્યમંત્રી, દીવડાની ખરીદી કરી કહી આ વાત, જુઓ વીડિયો

હાલમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. જે પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બસમાં સુરત શહેરમાં ફરી મુસાફરી કરી હતી. બસમાં મુસાફરી કરી રોડ, ફૂટપાથ પરથી તેમણે દિવાળીના દીવડાની ખરીદી કરી હતી. આ દરમ્યાન તેમણે કહ્યું રાત દિવસ મહેનત કરીને પરિવાર જોડે દીવો, શ્રૃંગાર બનાવીને પાથરણા, લારી પર આ લોકો વેંચતા હોય છે. આવા લોકોની દિવાળી આપણાં સૌ જોડે એમની પણ દિવાળી ખુશ મંગલ નીવડે તેવું કામ કરવું જોઈએ.

આ પણ વાંચો : સુરત : પાર્ટ ટાઈમ જોબના નામે 37 લાખની ઠગાઈ કરનાર બે ઝડપાયા, જુઓ વિડીયો

પાથરણા વાળા કોઈ પણ નાના માણસને તહેવાર દરમ્યાન તકલીફ ન પડે તેને લઈ તકેદારી રાખવા ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી હતી. મોટા વેપારીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે તહેવાર દરમ્યાન ટ્રાફિકના નિયમને પણ અનુસરવા પડશે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

નર્મદા : કમોસમી વરસાદ બાદ ખેતીના નુકસાનને ઘટાડવા ખેતીવાડી…

રાજયમાં 25 અને 26 નવેમ્બર 2023 દરમિયાન પશ્ચિમની વિક્ષોભ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરરૂપે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મધ્યમથી ભારે કમોસમી વરસાદ…
આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે, વિદેશી ખેલાડીઓ પણ છે સામેલ

આ ખેલાડીઓ 9 હજારનું હેલ્મેટ પહેરી મેદાનમાં રમે છે,…

તમે જોતા હશો કે જ્યારે ખેલાડી મેચ રમે છે ત્યારે ક્રિકેટ હેલ્મેટ પહેરેલું હોય છે. તમે એવો પણ વિચાર કરશો કે,…
તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

તુર્કીએ-અઝરબૈજાનમાં ચાલશે ભારતનો જાદુ, લોકો ખાશે ‘ભારતીય’ પિઝા

હવે ભારત તુર્કી, અઝરબૈજાન અને જ્યોર્જિયા જેવા દેશોમાં પોતાનો ધ્વજ નવેસરથી ફરકાવવા જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓ ઝડપથી વિસ્તરી રહી છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *