કષ્ટભંજન દાદાને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનો અનોખો લ્હાવો, ભક્તોએ અનુભવી ધન્યતા

કષ્ટભંજન દાદાને હેલિકોપ્ટરથી પુષ્પવર્ષાનો અનોખો લ્હાવો, ભક્તોએ અનુભવી ધન્યતા

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેમાં અનોખું આયોજન થયું છે. મહોત્સવમાં ભક્તો હવાઈ મુસાફરી કરી પુષ્પવર્ષા કરી શકે, તેવું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો સામાન્ય કિંમતથી હેલિકોપ્ટરમાં બેસી સાળંગપુર ધામની પ્રદક્ષિણા કરે છે. કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી શકી છે અને પુષ્પવર્ષા પણ કરી શકે છે.

હેલિકોપ્ટર મારફતે કિંગ ઓફ સાળંગપુરને પુષ્પવર્ષા કરતા ભક્તો પણ ખુશ થયા છે. શતામૃત સમારંભને લઈને મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. ત્યારે આ અનોખો લ્હાવો મળતા ભક્તોમાં ખુશી જોવા મળી. શતામૃત મહોત્સવમાં રાજ્ય સહિત દેશ અને વિદેશથી પણ લોકો આવ્યા છે. સોમવારના રોજ કિંગ ઓફ સાળંગપુર દાદાને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.

આ પણ વાચો: મણિપુરના 48 ઋષિકુમારોએ કષ્ટભંજન દેવ દાદાના દર્શન કરી સંતોના આશીર્વાદ લીધા

 

Related post

આઈપીએલ 2024માં ગંભીરની ટીમને મળશે સ્વદેશી ઓપનર, જાણો કોણ આવી રહ્યું છે KKRમાં?

આઈપીએલ 2024માં ગંભીરની ટીમને મળશે સ્વદેશી ઓપનર, જાણો કોણ…

પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સમાં મેન્ટર તરીકે જોવા મળશે. ગત સિઝનના પોસ્ટમોર્ટમમાં કોલકત્તામાં ચોક્કસ ઓપનરનો અભાવ…
ચંદ્રયાન 3: ઈસરોના તાજમાં વધુ એક પીંછુ ઉમેરાયું, ચંદ્રયાનનો એક ભાગ પૃથ્વી પર ફર્યો પરત

ચંદ્રયાન 3: ઈસરોના તાજમાં વધુ એક પીંછુ ઉમેરાયું, ચંદ્રયાનનો…

ભારત માત્ર ચંદ્ર પર અવકાશયાન મોકલવા પૂરતું નહીં પણ તેને પૃથ્વી પર પાછું પણ લાવી શકે છે. ઈસરોએ આ કરી બતાવ્યુ…
6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

6 દિવસ, 6 મોટા રેકોર્ડ્સ, રણબીર કપૂર-બોબી દેઓલની એનિમલ…

બોલિવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મે રિલીઝના 6 દિવસમાં જ ધૂમ મચાવી દીધી છે. ફિલ્મ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *